A2Z सभी खबर सभी जिले कीCOVID-19Lok Sabha Chunav 2024Uncategorizedअन्य खबरेगुजरात

મહિસાગર

મહીસાગર જિલ્લામાં આવેલા લુણાવાડા ના હદોડ નદી ના પુલ પર અવર જવર બંધ કરાઈ

લુણાવાડા ના હોડોડ ખાતે આવેલ મહીં બ્રિજ પર ન જવા આદેશ

જીલ્લા કલકેટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

મહીં નદી પર આવેલ જુનો પુલ જર્જરિત હોય કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તેને લઈ તંત્ર દ્વારા લેવાયો નિર્ણય

મહિસાગર જીલ્લા માં જાહેર નામનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવા આદેશ કરવામાં આવ્યો

Show More

AAJ TAK Live Tv News

AAJ TAK Live Tv News
Back to top button
error: Content is protected !!